-
સુરેશ પ્રા. ભટ્ટ
બોધ કથા
આજના યુગમાં જાણે-અજાણે આપણે બાળકોમાં ભ્રષ્ટાચાર, લાંચના સંસ્કાર નાખતા રહીએ છીએ. કંઈ કામે મોકલવો હોય તો પૈસા કે એને ભા...
-
જિમ સ્ટોવેલ
અંતિમ મૂલ્યવાન બક્ષિસ
“અમુક લોકો અદ્ભુત કુટુંબમાં જન્મ લે છે. બાકીનાઓએ તો કુટુંબની શોધ કરવી પડે અથવા કુટુંબનું સર્જન કરવું પડે છે. કુટુંબના...
-
ડૉ.આર.જી.પંડયા
ભારતની મહાન નારી – ઇન્દિરા ગાંધી
જોગ સંજોગ ૩૧ ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ.૩૧મી ઓક્ટોબર ભારતના એક મહાન વ્યક્તિનો જન્મ...
-
ડૉ. ચંદ્રકાંત મહેતા
આજની તાતી આવશ્યક્તા હૃદયની કેળવણી
પોસ્ટમેન રજિસ્ટર્ડ એ.ડી. લઈને આવે છે અને ડ્રોઇંગ રૂમમાં બેઠેલા સજ્જનને પૂછે છે “મિ.કુણાલ પાંડેના નામની રજિસ્ટર્ડ ટપાલ...
-
ડૉ.આર.એલ.શીંગાલા
સપ્તપદીનો પાંચમો ફેરો કન્યાના સાસુ સાથે
“આવું તો પટેલો જ કરી શકે !” એમ લાગે આ ૩ ઘટનાઓ જોતાં !ઘટના-૧તા.૧૯-૧૧-૨૦૧૩ મંગળવારના ફુલછાબમાં એક સારા સમાચાર જાણવા મળ્...
-
રશ્મિ બંસલ
પરાક્રમી પરાક્રમ
ભારતના પ્રથમ વેન્ટિલેટરના ઉત્પાદક પરાક્રમસિંહપરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNC હમણાં ખૂબ ચર્ચામાં હતી અને છે. આ લેખ વ...
-
મહેશ દવે
અભાગી લક્ષ્મી
લક્ષ્મી એટલે સદ્ભાગ્યનું પ્રતીક. પણ લક્ષ્મી નામ ધરાવતી બધી સ્ત્રીઓ સદ્ભાગી હોતી નથી. કમભાગ્ય જેની પાછળ ને પાછળ લાગેલુ...
-
જ્યોતિ દૈયા
વિધવાની ઈચ્છા
મન્નારકાડ નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ સમાચાર આવ્યા કરે છે, એમ કરીને છા...
-
ભીખુદાન ગઢવી
દીકરી વિદાય એ કરુણમંગલ ઘટના છે
એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘુર વડલાની વડવાઈઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે… હવે મારો વારો… હવે મારો...
-
એઇલીન કેડી
ઉઘડયાં દ્વાર અંતરનાં
પ્રાર્થના વિનાનું જીવન શૂન્ય અને અર્થહીન છે. કારણ પ્રાર્થના, એ તમારું પોતાના જ કોઈ ઉચ્ચ તત્ત્વ સાથેનું અનુસંધાન છે, જ...
-
નિલેષ મહેતા
હેત અને પ્રેમ
એક્વાર સ્વામી સહજાનંદ એક નાનકડા ગામમાં પધાર્યા. ગામલોકો તો સ્વામીજીના આગમનથી આનંદે નાચી ઉઠ્યાં. તેમના હૃદયનાં આનંદનો ...
-
ઊમાશંકર જોશી
આટલું જરી ભૂલશો નહિં
તમે આગળ ઊપર હાઈકોર્ટો ધ્રુજાવોકે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો,ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,ભારે ...
-
આઈ. કે. વીજળીવાળા
એક સાદી કસોટી
તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું. તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.૧. ૧૯૮૪ની સાલના દુનિયાના ૩ સૌથી ધનવાન માણસોનાં નામ...
-
ડૉ. સી. કે. સિનોજીયા
દવાઓ લેવાથી બુદ્ધિમાં વધારો થાય?
માનવની ઉત્પત્તિ વાનરમાંથી થઈ. વાનરમાં બુદ્ધિ આવી એટલે તે માનવ થયો. આ બંને તારણોનો સરવાળો એવો થાય કે બુદ્ધિ પશુને માનવ...
-
વેમૂરિ બલરામ
ગેરસમજને લીધે થાય ગોટાળા
આપણે આપણા અંગેની ઘણી બાબતોથી વાકેફ નથી હોતા, તો પછી બીજા વિશે તો શું જાણતા હોઈએ? આપણા વિચારો જ સ્પષ્ટ નથી હોતા. આપણી ...
-
ડૉ. ચંદ્રકાંત મહેતા
આજની તાતી આવશ્યક્તા હૃદયની કેળવણી
પોસ્ટમેન રજિસ્ટર્ડ એ.ડી. લઈને આવે છે અને ડ્રોઇંગ રૂમમાં બેઠેલા સજ્જનને પૂછે છે, “મિ. કુણાલ પાંડેના નામની રજિસ્ટર્ડ ટપ...
-
એઇલીન કેડી
અન્ય લોકોના આધ્યાત્મિક પ્રગતિની ઇર્ષ્યા ન અનુભવો
કોઈની આધ્યાત્મિક પ્રગતિ કે પ્રાત્તિ જોઈ ઈર્ષા ન અનુભવો. જાણી લો કે તમે પણ તે બધું કરી શકો છો, પણ તે માટે તમારે કંઈક ક...
-
ગુણવંત શાહ
ટીવીની સનસનાટી અને સત્ય
પતિએ પત્નીને કહ્યું, “હું છાણના પોદળાની માફક લગભગ નિર્જીવ બનીને જીવતો રહેવા ઈચ્છતો નથી. મશીનના સહારે જીવતો રહીને ખાટલ...
-
શ્રીમદ્ ઉપેન્દ્રચાર્યજી
જીવન ઘડો સંદેશ -૬૨
પ્રિય તરૂણ વિધાર્થી મિત્રો,આપણું જીવન એ ગણિત જેવું છે. ગણિતમાં કેવળ મોટી મોટી ભૂલોની જ ગણતરી થાય અને બીજી ચલાવી લેવાય...
-
વેમૂરિ બલરામ
બે વ્યક્તિ એક સરખી ના હોઈ શકે
સામાન્ય રીતે આપણને એવું ગમે છે કે બધાં પર આપણો જ અધિકાર હોય. આપણે આદેશ આપીએ છીએ કે બીજા આપણા ચીંધેલા માર્ગ પર જ ચાલે....
-
પિતાનો હાથ
એક નાની દીકરી અને તેના પિતા પુલ પરથી પસાર થઈ રહ્યાં હતાં. નીચે નદીમાં પૂરનાં પાણી ઘુઘવાટ સાથે વહી રહ્યાં હતાં. પિતાના...
-
ડૉ. રાજીવકુમાર ગુપ્તા
જાહેર શિસ્ત – વિચારથી અમલ સુધી
ક્યુ કલ્યરસ્વયં ઊભી કરાયેલી લાઈન અને એમાં જાતે જ જોડાવાના વિચારને આપણે ક્યારેય પુષ્ટિ નથી આપી. ખરેખર તો લાઈન કઈ રીતે ...
-
અમીષા શાહ
સરદાર પટેલ દીકરીની દ્રષ્ટિએ
(સાદગી, સરળતા અને સહનશીલતાની મુર્તિ મણિબહેન પટેલ સરદાર પટેલની પુત્રી તો ખરાં જ, સાથે એમના ખાનગી મંત્રી પણ હતા. મણિબહે...
-
ભાણદેવ
વિધાયક દ્રષ્ટિકોણ
એક હોટેલના માલિક પોતાની પત્નીને વારંવાર કહયા કરે છે - “હમણાં ધંધામાં મંદી છે. હમણાં ધંધામાં બરક્ત નથી.”પત્નીએ તપાસ કર...
-
ચંદ્રકાંત કાજી
ગુંગળાતા કિશોરો
કેન્સરથી મરણપથારીએ પડેલા પિતાનો સમૃધ્ધ વારસો સ્વીકારવાની એક જુવાન દીકરાએ ઘસીને ના પાડી દીધી. એણે કહયું, “તમે મને ઘણીબ...
-
રાજુ અંધારિયા
પ્રાર્થનાથી પીડામાંથી મુક્તિ મળે ખરી ?
જવાબ છે : હા.૧૯૮૮માં કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રાડોલ્ફ બાયર્ડે પ્રગટ કરેલા એક ભરોસાપાત્ર અભ્યાસનો આ અહેવાલ વાંચો :અમેરિકાના...
-
કાકાસાહેબ કાલેલકર
સ્વદેશી ધર્મ - પડોશીધર્મ
બાપુ જેની સાથે વાતચીત કરે તેની રહેણીકરણી, તેનો ધર્મ, તેની રુચિઅરુચિ એ બધાનો બહુ ખ્યાલ રાખતા.એક દિવસ એક ખ્રિસ્તી ભાઈનો...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
શેતાનની ચાલબાજી
એક વખત શેતાને મિટીંગ બોલાવી! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભુખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. મ...
-
મહેન્દ્ર મેઘાણી
ચાલો, માણસ બનીએ
ઊનાળાના દિવસો હતા. ભયંકર ગરમી પડી રહી હતી. સૂર્યદેવતા ભયંકર કોપાયમાન હતા. એક મુસાફર રસ્તા પર ચાલ્યો જતો હતો. અસહય ગરમ...
-
મહેશ દવે
ધરમીને ઘેર ધાડ
બાંગ્લાદેશમાં બે-ત્રણ જાણીતાં નામોમાં યૂનુસ મોહમ્મદનું નામ. ડૉ. મોહમ્મદ યૂનુસ બહુ ગરીબીમાં ઉછર્યા. ભણવામાં પહેલેથી જ ...
-
ગાંધીવાણી
ગાંધીજીએ ભારતના પ્રધાનોને આપેલી કેટલીક શિખામણના અંશો શાશ્વત ગાંધી મેગઝિનમાંથી:સ્વતંત્ર ભારતના પ્રધાનોને૧૫-૮-૪૭ને દિવસ...
-
જયમલ પરમાર
પાંચાળની ઐતિહાસિકતા
હજી સુધી તો અણઉકેલ રહયો છે એ કોયડો કે જેમ ભારતના મધ્યભાગમાં પાંચાલ આવ્યું, એમ સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પાંચાલ ક્યાંથી આ...
-
કાંતિ પટેલ
અંગ્રેજી શિક્ષણ
આપણે અંગ્રેજી ભાષાના શિક્ષણને મિથ્થા માન આપતાં શીખ્યા છીએ. તેમાંથી આપણો તથા સમાજનો છુટકારો કરવો સમાજની મોટામાં મોટી સ...
-
એઇલીન કેડી
ઝુકી ન પડો, બળવાન બનો
જે મારી સાથે જોડાય છે તે મારામાં જીવે છે ને પુષ્ટ થાય છે. જે મને ચાહે છે તે દરેક વિનાશક બળો સામે સુરક્ષિત રહે છે. તેથ...
-
ભદ્રાયુ વચ્છરાજાની
કોણ ગુમાવે છે? નિવૃત થનાર કે નિવૃત કરનાર?
કેટલાક શબ્દો વિચિત્ર હોય છે. તેનો જે અર્થ થતો હોય તે વાસ્તવમાં હોય નહિં.રાજીનામું આપનાર કદી રાજી થઈને રાજીનામું નથી લ...
-
ગુણવંત શાહ
ગુજરાતી બાળકો અંગ્રેજીમાં રડશે?
પોતાની માતૃભાષામાં રડી ન શકે તેના જેવો કમનસીબ માણસ બીજો ન હોઈ શકે. તમે કોઈ અંગ્રેજને ફ્રેન્ચ ભાષામાં રડતો જોયો છે? તમ...
-
ડૉ. જગદીશ ત્રિવેદી
મામૂલી છીપલાંનું મહામૂલ્ય
બે બાળકો - એક નાનો ભાઈ અને એક નાની બહેન. બંને બાળકો રૂપકડાં, મઝાનાં, તંદુરસ્ત. નાનકડા ભાઈએ જાણે પોતે મોટો હોય તેમ એક ...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?
એક ડૉકટર એક વખત એમના ઘરથી ખુબ દુર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉ. એહમદ.એ એક મેડિક્લ કોન્ફરન્સમાં હા...
-
વિશ્વનીડમ્
એક સમર્પિત દંપતીની તપસ્યા
જ્યાં પ્રકાશનું કિરણ પહોંચવાની સંભાવના ન દેખાતી હોય ત્યાં તન, મન, ધનથી ધૂણી ધખાવી, જ્ઞાનનો દીપક પ્રગટાવી, સમાજને પ્રક...
-
અભિયાન
નવી પેઢી ગાંધીજીને જરૂર સમજશે
ઘણા વડીલો અમથા દુઃખી થઈને કહે છે કે નવી પેઢી ગાંધીજીને ભૂલી જવા બેઠી છે. આ રીતે નવી પેઢીને થોડીક ઉતરતી કક્ષાની ગણવાની...
-
મહેશ દવે
“ફૂડ” જે ખોરાક નથી
ઇન્દિરા ગાંધી કુટુંબનાં પુત્રવધૂ મેનકા ગાંધી જાણીતાં રાજકારણી અને ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે. બધાં કરતાં જુદી એક વિ...
-
દક્ષા વ્યાસ
માબાપ બનવું એટલે...
ભારતીય સંસ્કૃતિ માતાપિતાને દેવસ્થાને મુકે છે, “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” માતાપિતાને આપણે પરમાત્માની જેમ પૂજનીય ગણીએ...
-
ધીરૂભાઈ ઠાકર
પણ ભાગ્ય પટણીનાં ક્યાંથી કાઢવા?
“ભલા માણસ, તારા જેવા ભડ માણસના મોઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દો નીકળે છે? સ્નેહી તો તે જ કહેવાય કે...
-
ભુપત વડોદરિયા
નિષ્ફળતા વધુ મોટી સફળતાનું આહવાન છે!
અમેરિકાના મહાન પ્રમુખ અને ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન બાવન વર્ષની ઊંમરના થયા ત્યાં સુધીનું તેમનું જીવન એક પછી એ...
-
વિકાસ નાયક
એક સામાન્ય મિત્ર અને એક સાચો મિત્ર
એક સામાન્ય મિત્રે કદી તમને રડતા જોયા નથી હોતા.એક સાચા મિત્રનો ખભો તમારાં આસુંઓથી ભીનો થયેલો હોય છે. એક સ...
-
સંત તિરૂવલ્લુવર
નીતિ-સૂત્રો
ગુહસ્થનાં પાંચ કર્તવ્ય છે. (૧) પિતૃ-તર્પણ (૨) દેવ-તર્પણ (૩) અતિથિ સત્કાર (૪) સ્વજનોની સેવા (૫) આત્મોન્નતિ ...
-
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મહાન વાચકો જોઈશે
ગુજરાતી વાચકોને નજરમાં રાખીને ઝવેરચંદ મેઘાણીએ એક વેળા કહેલું કે આપણી મોટા ભાગની પ્રજા ગાય જેવી છે, જે લીલું ઘાસ ખાતા...
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ એટલે કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો
પુરુષાર્થ, કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો છે.જયોર્જ બર્ડનાડ શો વિશ્વના ટોચના નાટકકારોમાંના એક. એમની જીવનગાથા...
-
મહેશ દવે
રાષ્ટ્રીય ચારિત્ર્ય
જાપાન સાવ નાનકડો દેશ છે. પણ સદીઓથી મોખરાના દેશોમાં એનું નામ છે. ઓછી વસતિ છતાં વિશ્વના પ્રથમ પંક્તિના દેશોમાં નામ કાઢન...
-
રક્ષા
બાળ ઉછેર અને બાળ કેળવણી
બાળ ઉછેર કેવી રીતે કરાય? માનવ બાળ માટે જે રીત યોગ્ય કહેવાય એ રીતે બાળ કેળવણી કેવી આપાય? બાળક મોટું થઈને શ્રેષ્ઠ માનવ ...
-
એઇલીન કેડી
ખાલી થાવ
તમે પરિવર્તન ઈચ્છો છો? શાંતિથી પોતાની જાત સાથે પ્રામાણિક રહી વિચારો. શું તમને આત્મસંતોષ અને પરિતૃત્તિનો અનુભવ થાય છે?...
-
ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા
સાચો ચિકિત્સક
રસાયણશાસ્ત્રી નાગાર્જુનને એક મહત્વપૂર્ણ રસાયણ તૈયાર કરવા માટે સહાયકની જરૂર હતી. તેમણે પોતાના પરિચિતો અને થોડા જૂના શિ...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
જેને લાગતું વળગતું હોય એને
માનનીય શ્રી,સ્વર્ગ સમાચારમાં આવેલ જાxખ પરથી જાણ્યું કે તમે તમારી જિંદગીના મેનેજરની જગ્યા ભરવા માંગો છો. તો આ જગ્યા મા...
-
ભાણદેવ
ગુરુને પાનો ચડે છે
માનવ સમાજ પાસેથી ઘણું પામે છે. સમાજ વિના એકલો માનવી જીવી ન શકે. માનવનું સમગ્ર જીવન સમષ્ટિ આધારિત છે. માનવ સમાજ પાસેથી...
-
મુકેશ મોદી
નાની વાતોની મોટી વાતો
અંગ્રેજીમાં એક કહેવત છે કે “ડેવિલ લાઈઝ ઈન ડિટેઈલ્સ(Devil lies in details)”. આપણામાં જે અસુરી વૃત્તિઓ છે એ આપણા જીવનની...
-
રાજુ અંધારિયા
આવેલી તકને ગુમાવશો નહિ
એક યુવાનની તીવ્ર ઈચ્છા હતી કે ખેડુતની સુંદર પુત્રી સાથે એનાં લગ્ન થાય. એક દિવસ એ તો માગું લઈને ખેડુત પાસે પહોંચી ગયો....
-
સંપાદક મંડળ
અમોને બધીજ દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો પ્રાપ્ત થાઓ
આપણા વેદિક સાહિત્યનુ એક સરળ સૂત્રછે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” અથતિ અમોને બધીજ દિશાઓમાંથી શુભ અથવા કલ્યાણકારી...
-
પુસ્તકો શા માટે વાંચવા જોઈએ?
પુસ્તક ખરીદવું એટલે આપણાં ઘરમાં ઠાકોરજીની પધરામણી કરવી – મોરારી બાપુકવિ કલાપીએ કહ્યું છે, “જીવીશ બની શકેતો એકલાં પુ...
-
ગુણવંત શાહ
સહજ
ગુણવંત શાહ લિખિત “કેક્ટસ ફલાવર” માંથી વીણેલાં મોતી: આપણામાં રહેલો વિભીષણ ઉંઘી જાય ત્યારે આપણામાં રહેલી મંથરા જાગી ઉઠ...
-
નિલેશ મહેતા
સાચો ધર્મ - સ્વામી વિવેકાનંદ
એક દિવસ ત્રણ મિત્રો સ્વામિ વિવેકાનંદ પાસે એમનો ઉપદેશ સાંભળવા આવ્યા. આ ત્રણ મિત્રોમાંનો એક મિત્ર પંજાબનો હતો.સ્વામી વિ...
-
ડૉ. હરીશ પારેખ
પ્રાર્થના
આપ મને કહેશો કે પ્રાર્થના કેવી હોવી જોઈએ?પ્રાર્થના એ કોઈ યાચના નથી. એ તો આભારની લાગણી વ્યક્ત કરવાની, કૃતજ્ઞતા રજૂ કરવ...
-
એઇલીન કેડી
સર્વ શ્રેષ્ઠ શોધો
તમારા હૃદયને ઉન્નત બનાવો અને નવા વર્ષમાં પ્રવેશ કરો. એ જ્ઞાન સાથે કે સાચે જ એક અદ્ભૂત વર્ષ તમારી સામે આવીને ઊભું છે....
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ અને અધીરાઈ
મગજ ગુમાવશો તો કાર્ય ગુમાવશો.માઈક્લ એન્જેલો એક મહાન મુર્તિકાર થઈ ગયા. એનાં શિલ્પો આજે તો કરોડો રૂપિયાની કિંમત ધરાવે છ...
-
અંકિત ત્રિવેદી
દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો
ત્રણ પ્રકારની મોસમનો મિજાજ હવામાં વર્તાય છે. એક લગ્નથી ગાળો રાખનારાઓની મોસમ! બીજી લગ્નને ગાળો દેનારાઓની મોસમ અને ત્રી...
-
રિચર્ડ ગ્રેવ
બાપુની ખુબીઓ
બાપુજીને હંમેશાં કામનો બોજો ખૂબ રહેતો. એમના જેટલું કામ કરનાર દુનિયાના પડ ઉપર બીજો કોઈક જ હશે. છતાં તેઓ મુક્ત કંઠે ખડખ...
-
સુધા મૂર્તિ
તું જ કાશી, તું જ કાબા...
રહેમાન બી.પી.ઓ.માં કામ કરતો એક મૃદુભાષી યુવાન હતો. શનિ-રવિની રજાના દિવસોમાં એ અમારા ફાઉન્ડેશનના કામમાં મદદ કરતો. અકાર...
-
શ્રી માતાજી
મા-બાપની કેળવણી
માબાપોને એ વાતની ખબર નથી હોતી કે પોતે પોતાના બાળકને કેળવણી આપી શકે તે માટે પ્રથમ તો તેમણે પોતાની જાતને જ કેળવવાની રહે...
-
પતિતપાવની શ્રીમા શારદાદેવી
માતાજી વિશે જેમ જેમ લોકો જાણતા ગયા તેમ તેમ તેમનાં દર્શને લોકો દુર દુરથી આવવા લાગ્યા. શ્રીમા પાસે ભલાં અને બૂરા સંતાનો...
-
અંગ્રજી માધ્યમ એટલે આંબો ઇંગ્લેન્ડમાં રોપાવો
અંગ્રેજી માધ્યમમાં ભણવાથી અંગ્રેજી ભાષા પર પૂરો કાબુ આવી જાય છે તેવી માન્યતા ભૂલભરેલી છે. કોઈ પણ ભાષા તેની ભૂમિમાંથી ...
-
ગોવિંદ એસ. પટેલ તથા ડૉ. તૃપ્તિ સાકરીયા
કલા વાડાબંધીની બહાર
નવાબ વાજિદ અલી શાહના શાહી દરબારમાં તબલાવાદક ઉસ્તાદ મોટુખાંનું ખૂબ મોટું નામ હતું. તેમના તબલાની થાપ પર કલા પારખુઓ ડોલી...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
ગરીબ ખેડુત અને પૈસાદાર સદ્ગૃહસ્થ
એક ખેડુત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો. એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથ...
-
ઉમા દીપક તેરૈયા
બાળકનો ગુસ્સો
આઠ-દસ વર્ષનું બાળક ટી.વી જોતું હતું. તેની મમ્મીએ ત્યાં આવી દુધનો ગ્લાસ આપ્યો. બાળકનું ધ્યાન ટી.વી.માં હતું. થોડું દુધ...
-
એઇલીન કેડી
શ્રધ્ધાથી નાના મક્કમ પગલાં ભરો
શ્રદ્ધાપૂર્વક જીવવાનો અર્થ તમે શો કરો છો? તમારી સલામતી શામાં છે? - લોકોમાં? બેંકના ખાતામાં? કે પછી તમારી સલામતીનાં મૂ...
-
ડૉ. હરીશ પારેખ
ઉચ્ચતમ ધ્યેય કોને કહેવાય?
આ પ્રકારના ધ્યેયમાં માનસિક સજ્જતાની સાથે-સાથે હાર્દિક શુભકામનાઓનો સમન્વય થાય છે. તેથી આવાં ધ્યેયો મહાન કાર્યો કરી શકે...
-
મહેશ દવે
યોગ, ભોગ, સંયોગ
ભારતીય પરંપરામાં તત્વજ્ઞાનનાં છ દર્શનો ગણાવાયાં છે. તેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંતનો સમાવેશ થા...
-
ડૉ. શરીફા વીજળીવાળા
પરિશ્રિમના ખેપિયા મારા બાપુ
(વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સ્નાતક થઈને આર્ટસના ક્ષેત્ર તરફ વળી જનારાં ડૉ. શરીફા વીજળીવાળાએ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અ...
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ અને મૌન
પુરુષાર્થ એટલે મૌન રહી મહેનત કરવી.જગતમાં માણસો ત્રણ પ્રકારના વૃક્ષો જેવા હોય છે. એક બાવળ, બીજુ આંબો અને ત્રીજું ફણસ.બ...
-
વિક્સ ઝેર છે! - WHO નો અહેવાલ
અમેરિકાએ પણ વિક્સ બનાવવા અને વેચાવા પર પ્રતિબંધ મૂક્યો છે, આપણો ત્યાં છુટથી વપરાય છે!વિક્સ વેપોરબ(Viks Vaporub) ઘેરઘે...
-
રાજ ભાસ્કર
હરીફાઈ
એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું.ઘણા...
-
કુન્દનિકા કાપડીઆ
હે પ્રભુ એક પ્રાર્થના
હે પ્રભુ,અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો,અમારા હાથ તારાં સેવા કર્મ કરો,અમારૂં મન ત...
-
ભાણદેવ
ગાંધીદર્શનનો પાયો અધ્યાત્મ
(શ્રી ભાણદેવજી એક સાધક છે. અધ્યાત્મયાત્રી છે. ગાંધીજીના સમગ્ર જીવનદર્શનને તેમણે અધ્યાત્મની ભુમિકાએ જોયું છે.)યથાર્થતઃ...
-
એઇલીન કેડી
પ્રેમ કરો સાચા હૃદયથી
જ્યારે પ્રેમ કરો, સાચા હૃદયથી કરો અને અને વ્યક્ત કરતાં કદી ડરો નહીં. તમારો પ્રેમ ખુલ્લી ક્તાબ જેવો બનો જેથી દરેક તે વ...
-
ડૉ. મહેન્દ્ર ચોટલિયા
પ્રજાસત્તાક રાષ્ટ્ર માટે બાળસત્તાક શિક્ષણ
અંગ્રેજીમાં એક કહેવત છે, You cannot train a horse with shouts and expect it to obey a whisper.અર્થાત્ જો તમે ઘોડાને...
-
સુરેશ દલાલ
નવી પેઢીની નિખાલસતા
આજની પેઢીનું એકસ્પોઝર એવું અને એટલું બધું છે કે સામાન્ય રીતે સરેરાશ આજનો યુવાનવર્ગ હોશિયાર વિશેષ છે. કમ્પ્યુટર, ઈન્ટર...
-
ખુશવંતસિંહ
સુખ વિશે
મેં ખુબ જ સંતુષ્ટ જીવન ગાળ્યું છે. ઘણી વાર વિચાર કર્યો છે કે કઈ બાબતો છે જે લોકોને સુખ આપે છે અને વ્યક્તિએ સુખને પામવ...
-
અંકિત ત્રિવેદી
સ્ત્રી – સીરિયલ અને બાકીના સાડા ત્રેવીસ કલાક
સરોજિની નાયડુને એક વિદેશી મહિલા પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો કે, “ભારતમાં સ્ત્રીઓ આટલી બધી બંગડીઓ કેમ પહેરે છે?”અને સરો...
-
મહેશ દવે
મા ની સેવા
મુસ્લિમ પરંપરા પ્રમાણે મહંમદ પયગંબરની પહેલા મોઝિઝ અથવા તો મુસા અને જિસસ અથવા તો ઈસા જેવા પયગંબરો થયા હતા. મુસા વિશે એ...
-
મુકેશ મોદી
વાંચો પુસ્તકો અને માણસો!
એક પ્રખ્યાત વિધાન છે કે, હું એકલો એકલો બેસીને ક્યારેય વિચારી શક્તો નથી; પુસ્તકો મારે માટે વિચારો છે.કહેવાનો આશય એવો ...
-
દિનકર જોષી
ચિત્તને પિડિત કરે એવી એક અવસ્થા
કુરક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો. એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ...
-
નિલેશ મહેતા
લાલબહાદુર શાસ્ત્રીનું સાદગીભર્યું જીવન
વડાપ્રધાન શ્રી લાલબહાદુરના જીવનમાં બચપણથી જ સાદાઈ ગુણનું આરોપણ થયું હતું. એમના શાળા જીવનમાં પણ એમની સાદાઈ પ્રત્યેની લ...
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ અને ધીરજ
પુરુષાર્થીઓમાં ધીરજ અત્યંત આવશ્યક છે.કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે અને એના ફળ માટે રાહ જોવી જરૂરી છે. આથી ધીરજનો ગુણ મહત...
-
રાજ ભાસ્કર
ખચ્ચર અને ખેડૂત
એક ખેડૂત હતો. એના ઘર સામે એક કૂવો હતો. કૂવો સૂક્કો ભઠ્ઠ હતો. વર્ષોથી એમાં પાણી જ નહોતું આવતું. ખાલી ખોટી જગા રોકીને પ...
-
ડૉ. હરીશ પારેખ
ધ્યેય અને આદર્શ વચ્ચે કયો સંબંધ છે?
સત્વ એટલે કવૉલિટી. તમારી આજુબાજુ બધાનું નિરીક્ષણ કરશો તો તમને જણાશે કે મહત્તમ લોકો પ્રેક્ટિકલ એટલે કે ભૌતિક ધ્યેય સાથ...
-
ગુણવંત શાહ
રોજ પ્રભુને “થૅન્ક યૂ” કહેજો
એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય? સાબુને, મહેનતને કે પાણીને?ઘણા મંથનને અંતે એ વિચારવંત ધ...
-
એઇલીન કેડી
દરેક બાબતે કૃતજ્ઞતા અનુભવો
તમારા આધ્યાત્મિક જીવનનું પ્રારંભનું પગલું ગમે તેટલું નાનું હોય, અચકાઓ નહીં. દરેક સારી વસ્તુનો આરંભ નાની ઘટનાથી જ થાય ...
-
રાજુ અંધારિયા
ત્રણ ગળણાંની કસોટી
આપણા દોસ્ત, સગાંસંબંધી, કર્મચારી કે ઓળખીતા માટે આપણને કોઈ ઊડતી વાત કહેવામાં આવે ત્યારે બગદાદના વિદ્ધાનનું દ્રષ્ટાંત ય...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
સુખની પૂંછડી
એક વખત બિલાડીનું એક નાનકડું બચ્યું પોતાની પૂંછડીને પકડવા માટે ગોળ ગોળ ફરતું હતું હજુ તો એ પૂંછડી મોંમાં પકડે પકડે ત્ય...
-
અરૂણ યાર્દી
પ્રથમ પાઠશાળા માતાપિતાની
શિક્ષણવ્યવસ્થા કે શિક્ષણપદ્ધતિની વાતો થાય છે ત્યારે અનિવાર્યપણે તે શાળા - કોલેજના સંદર્ભમાં જ થાય છે. જે ઘરમાં - જે મ...
-
ડૉ. હરીશ પારેખ
ધ્યેય પ્રાપ્તિના રસ્તા વિશે શું કહેશો?
એવા માર્ગો પસંદ કરવા જોઈએ નહીં કે ધ્યેયપ્રાપ્તિ થઈ જાય પણ આપણું જીવન ખોવાઈ જાય. ધ્યેય એવું હોવું જોઈએ જેમાં ધ્યેય પ્ર...
-
નિલેશ મહેતા
એકાગ્ર મને મહેનત
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સંસ્કૃતના એક મહાન વિદ્ધાન હતા. ભારતમાં જ નહિ, વિદેશમાં પણ કેટલીક વિશ્વવિધ્યાલયોમાં તેઓ સંસ્...
-
સુરેશ-અલકા પ્રજાપતિ
ભગવાનનો પત્ર
તારીખ : આજની જહું ભગવાન, આજે તમને બે શબ્દો લખવા માગું છું. ધ્યાનથી વાંચજો. આજે હું તમને તમારી જિંદગીના બધા જ પ્રશ્નોન...
-
દિનકર જોષી
આપણી પાસે સમય નથી
એક ચીની કહેવત એવું કહે છે કે ડૉક્ટર જ્યારે દર્દીને સાંત્વન આપે છે કે હું તને સાજો કરી દઈશ ત્યારે આ સાંભળીને પરમાત્મા ...
-
હૈ પુત્ર જે દિવસ તું મને વૃદ્ધ થતી જુએ...
જો હું જમતાં કપડાં બગાડું કેઆપમેળે તૈયાર ન થઈ શકુંતો તું ધીરજ રાખજે…કારણ કે તું બાળક હતો ત્યારેમેં ધીરજ રાખેલી.વૃદ્ધવ...
-
નિલેશ મહેતા
સાચી સાર્થકતા
પંજાબમાં લાહોર ખાતે આવેલી ડી.એ.વી. કોલેજના સંસ્થાપક મહાત્મા હંસરાજે બાળપણથી જ મનમાં એક દૃઢ સંકલ્પ કરી રાખ્યો હતો કે ધ...
-
ઓશો
નારી
એ કેટલી દુઃખદ વાત છે કે પાછલા વીસ વર્ષના પ્રખ્યાત મનોવિજ્ઞાનીઓનું એ સૂચન છે કે જો મનુષ્ય જાતિને માનસિક રોગોથી મુક્ત ક...
-
કાંતિ ભટ્ટ
ઉપકાર લેવો ભૂંડો છે
પરાન્ને પરવસ્ત્રં ચ પરશય્યા પરસ્ત્રીયઃપરવેશ્મ નિવાસશ્ય શક્ર સ્યાપિ શ્રિયં હરેત્— ચાણક્ય(બીજાનું અન્ન, પારકાનું વસ...
-
મચ્છર મારવાની અગરબત્તી માણસને પણ મારી શકે છે !
મોસ્કિટોમેટના ધૂમાડાથી ૭૫ સીગારેટના ધૂમાડા જેટલું નુકસાન થાય છે.એક સમય હતો કે ગામડાંના લોકો મચ્છર ભગાડવા માટે લીમડા...
-
ભાણદેવ
ક્રોધ અને દ્વેષ
દરેક માનવમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની એક સહજ અને અતિ પ્રબળ પ્રેરણા હોય છે. પોતાની સલામતીની ખેવના સૌ માનવના ચિત્...
-
જે. કૃષ્ણમૂર્તિ
જીવન યાત્રા
તમને તમારી જાત સિવાય કોઈ જ મદદ કરી શકે નહીં.તમે કોઈની રાહ ન જુઓ.તમારી જાતમાં જુઓ જાગૃત થાઓ.બીજાનું જીવનચરિત્ર વાંચવા ...
-
રાજ ભાસ્કર
દુ:ખ એ માણસના મનની ઊપજ છે
એક ભાઈને મનમાં એવો વહેમ પેસી ગયેલો કે એ બિલાડી ગળી ગયા છે. પરિવારજનોએ એમને ખૂબ સમજાવ્યા કે, એ રીતે બિલાડી ગળાય જ નહીં...
-
... એ તારી જનેતા હતી
જયારે તું એક વર્ષનો હતો.એણે તને દુધ પીવરાવ્યું. તને નવરાવ્યો.તેં એનો આભાર માન્યો રડી રડીને.જયારે તું બે વર્ષને થયો.એણ...
-
મૂલ્યાંકનકાર્યમાં નઘરોળ બેજવાબદારી સામે કશુંય થઈ શકે ખરું?
થોડા અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર-પ ની અર્થશાસ્ત્ર વિષયની પરિક્ષાની ઉત્તરવહીઓમાં મધ્યવર્તી...
-
ઉમાશંકર જોષી
ગાંધીજીની ગરીબો પ્રત્યે સહ્રદયતા
બાપુના ડિલ પહેરણ પણ નથી એ જોઈ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, “બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી?”બાપુ કહે :...
-
સંત પુનિત
રોગની સાચી દવા
ઓલિવર ગોલ્ડસ્મિથ ઇંગ્લેન્ડના એક ખ્યાતનામ કવિ હતા. તેમની કવિત્વશક્તિ અપૂર્વ હતી. તેમનાં કાવ્યો અંગ્રેજી સાહિત્યમાં અમર...
-
કુન્દનિકા કાપડીઆ
...તો એ મિથ્યા છે
હું વ્રત, એકટાણાં, ઉપવાસ કરૂંઅને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષ્યા ડંખ નિર્મૂળ ન થાય,તો મારૂં એ તપ મિથ્યા છે.હું મંદિરે જાઉ...
-
ડૉ. હરીશ પારેખ
ધ્યેય અને સભાનતા વચ્ચે કયો સંબંધ છે?
તમે જે ધ્યેય માટે ચાલી રહ્યા છો, દોડી રહ્યા છો, એ ધ્યેય પ્રત્યે તમારી માનસિકતા કેવી છે? શું તમે જે કાર્ય કરી રહ્યા છો...
-
સંત પુનિત
અવરોધકનો અસ્વીકાર
આપણાં ધર્મશાસ્ત્રોમાં ત્યાગની ભારોભાર પ્રશંસા કરવામાં આવી છે.ધર્મશાસ્રાનુસાર ત્યાગભાવનાને પોતાના જીવનમાં ઉતારનાર પ્રા...
-
મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે
કહે છે કે સ્ત્રી મકાનને ઘર બનાવે છે, પરંતુ મકાનને ઘર બનાવનારી ગૃહિણી પાસે પોતાનો રહી શકાય તેવો ખૂણો ભાગ્યે જ હોય છે.ગ...
-
કિર્તીકુમાર કે. પટેલ
શિક્ષિત સમાજ અને વૃદ્ધાશ્રમ
જિંદગીની આ સફરને પૂરી કરવા મંજિલ સુધી દોડયા કર્યો છું થોભ્યો ત્યારે ખબર પડી કે વૃદ્ધાશ્રમ સુધી પહોંચી ગયો છુંઅત્યા...
-
ઉમાશંકર જોષી
કુદરતી સંપત્તિ પર સૌનો હક
ગાંધીજી સવારે વહેલા ઊઠે, ઊઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં...
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ અને કામનું પરિમાણ
પુરુષાર્થી માટે કાર્ય મહત્વનુ હોય છે. એ નાનું છે કે માટું એ મહત્વનું નથી.એક્વાર એક માણસ ગાંધીજીને મળવા આવ્યો. ત્યાં એ...
-
ડૉ. દેવલબેન વાંક
આપણું આરોગ્ય — ડાયાબિટીસ અને બ્લડપ્રેશર
એક પ્રશ્ન : હાલના ભાગદોડના જમાનામાં ડાયાબીટીસ તેમજ રક્તવાહિનીઓ બ્લોક થતી કેવી રીતે અટકાવી શકાય ?આપણા તંદુરસ્ત જીવન મા...
-
વૃદ્ધ હમારી ધરોહર હૈં - વૃદ્ધજનોં કા સમ્માન કરેં
બચ્ચેં જ્યોં જ્યોં હોં બડે, ડરતે હૈં માં-બાપ,વૃદ્ધાશ્રમ મેં યે હમેં, ભેજ ન દે ચુપચાપ.દસ બચ્યોં કો પાલતે, ખુશ હોતે માં...
-
માં દીકરાની આંખો થી દુનિયા જોવે છે
એક મા હતી તેને એક જ આંખ હતી. આ વાતની શરમ એના એકના એક પુત્રને આવતી. આ મા વિધાર્થીઓ અને શિક્ષકો માટે રસોઈ બનાવતી અને ઘર...
-
નિલેષ મહેતા
માનવ જિંદગી
ચીનમાં એક સમ્રાટ ખૂબ જ કલાપ્રેમી, તેમણે મહાન વ્યક્તિઓની સાડા ચારસો મૂર્તિઓ બનાવી હતી અને મોટું સંગ્રહાલય ઉભું કર્યું ...
-
ડૉ. હરીશ પારેખ
ધ્યેય નિષ્ફળ જાય છે, તેનું કારણ શું?
ધ્યેય નક્કી કરતાં પહેલાં કે એને અમલમાં મુક્તાં પહેલા આપણે આપણા સાધનોને અને આપણી માનસિકતાને ચકાસી લેવી જોઈએ.ઘણીવાર આપણ...
-
ડૉ. મહેન્દ્ર ચોટલિયા
બાળકનું ઓળખપત્ર : દોડમદોડ ને બકબક!
“અદબ, પલાંઠી ને મોઢે આંગળી” - આવું શિક્ષક બોલે ને આખા વર્ગમાં કરફ્યુ લાગી જાય. ડિસ્પ્લે બાર્ડ પર પતંગિયાંને ટાંકણીથી ...
-
નાથાલાલ જોશી
નવા વરસ ની પ્રાર્થના
દીપોત્સવીનો ચોતરફ ઉલ્લાસ અને ઉજાસ પથરાઈ રહ્યો છે.દીપમાળાઓ ઠેકઠેકાણે પ્રગટી છે.એના પ્રકાશથી સૌંદર્યવૃદ્ધિ થાય છે.મહાલક...
-
નિલેષ મહેતા
સંપ ત્યાં જંપ
બે ભાઈઓ પોતાના ખેતરમાં સાથે કામ કરતા હતા. તેમાંથી મોટો ભાઈ પરણેલો હતો અને તેમને બે બાળકો પણ હતાં. બીજો ભાઈ કુંવારો હત...
-
મા પોતાના બાળક માટે જીવ પણ આપી દે છે
જન્મ આપ્યા બાદ પણ મા એટલી જ તકલીફો હસતે મોઢે સહન કરી આપણા પર અસંખ્ય ઉપકાર કરે છે. પોતે ભીનામાં સૂઈ બાળકને સૂકામાં સુવ...
-
ભાણદેવ
વર્ગ બને સ્વર્ગ !
વર્ગ સ્વર્ગ બની શકે ?હા, વર્ગ સ્વર્ગ બની શકે !પણ કેવી રીતે ?વર્ગની આગળ ‘સ્’ મૂકવાથી વર્ગ સ્વર્ગ બની જાય છે એમ કહો છો ...
-
મા તે મા બીજા બધા વગડાના વા
બોલતા શીખ્યો તો મારો પહેલો શબ્દ હતો “મા”સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો “ઓયમા”સ્કૂલે જતા જતા રોજ કહેતો “બાય બાય મા”મ...
-
નિલેષ મહેતા
તકનો ઉપયોગ
ગામની એક ઊંચી જગ્યા ઉપર શિવજીનું મંદિર હતું. ઘણું પૌરાણિક હતું અને સુપ્રસિદ્ધ હતું. તેના પૂજારીની શિવજી ઉપર ખૂબ શ્રદ્...
-
નીપા ઠક્કર
પ્રાચીન તીર્થ — ધ્રબુડી
કચ્છને ભલે અનેક દુર્ભાંગ્યનો ભેટો થયો હોય પણ ત્યાંની જનતાનું અહોભાગ્ય ગણી શકાય તેવો દરિયાકિનારો કચ્છને સાંપડ્યો છે. એ...
-
સંત પુનિત
પ્રાર્થનામાં ક્રોધ ન કરાય !
અમેરિકાના પ્રમુખ ગ્રાન્ટ એક ધર્મપરાયણ વ્યક્તિ પણ હતા. પ્રાર્થનામાં તેમને અખુટ આસ્થા હતી.દર રવિવારે નિયમિત રીતે તેઓ પો...
-
એમ. બી. ડરફી
એક માતા-પિતાની પ્રભુને પ્રાર્થના
હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને...
-
જલાલુદ્દીન રૂમી
શુભ સંદેશ
ઈરાનના એક વેપારીને અવારનવાર ભારત આવવા-જવાનું થતું. ભારતથી તે એક સુંદર પક્ષી લઈ આવ્યો હતો. પક્ષીને તેણે એના ઘરે પાંજરા...
-
ખલિલ જિબ્રાન
દાનનો ધર્મ — ખલિલ જિબ્રાન વાણી
તે પછી એક ધનવાને કહ્યું, દાનનો ધર્મ સમજાવો.ત્યારે તેમણે જવાબ દીધો :એ દાન અતિ અલ્પ છે જે કેવળ તમારા સંગ્રહમાંથી તમે કા...
-
દિનકર જોષી
વાવેતર અને વૃક્ષ
“જનરેશન ગેપ”યાદ કરી જુઓ, ખાસ કરીને જેઓ સિકસ્ટી પ્લસનું વય ધરાવે છે. આ વરિષ્ઠ નાગરિકો જયારે એમની વીસી કે ત્રીસીમાં હતા...
-
હર્ષદ પ્ર. શાહ
આપનાં બાળકોમાં શ્રેષ્ઠત્વ કેવી રીતે નિર્માણ કરશો?
દરેક માતાપિતા પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે, એને જીવનના દરેક તબક્કે સફળતા મળે એવું ઈચ્છે છે. પરંતુ શ્રેષ્ઠત્વ...
-
એક દીકરો
માં ને જીવતા જ બધાં સુખો આપીએ
એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે “આજે માનું શ્રાધ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.”મારા આશ્ચ...
-
ઉમાશંકર જોષી
બાળ ગાંધીની સત્ય પ્રિયતા
રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કુલના હેડમાસ્તર ગીમી સર. ઉપલા વર્ગોના વિદ્યાર્થીઓ માટે રમતો રમવાનું ફરજિયાત. નાનો મોહન રમતગમતમ...
-
નીતિન પારેખ
કાયદાનું પાલન
રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા બદલ બ્રિટિશ હકૂમતે સ્વાતંત્ર્યસેનાની લાલબહાદુર શાસ્ત્રીની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂર...
-
રાજ ભાસ્કર
દુઃખમાંથી સુખ શોધવાની કાળા
એક મોટા મંદિરમાં રોજ સત્સંગ ભરાતો. ઠેરઠેરથી મહિલાઓ આવતી. દરરરોજ આવતી એક મહિલા થોડા દિવસથી બહુ દુઃખી જણાતી હતી. સ્વામી...
-
ડૉ. શર્મિષ્ઠા સોનેજી
દાક્તરનો ઉત્કૃષ્ઠ સેવાભાવ
મોબાઈલની રીંગ વાગી. દાક્તર તરત જ ગાડીમાં બેસી હૉસ્પીટલ પહોંચ્યા. બાળકના એક્સીડન્ટ કેસની સર્જરી કરવા અપરેશન થિયેટર પાસ...
-
ભાણદેવ
ભાઈલો મારે છે !
“ભાઈલો મારે છે ! દીકરાઓ દીકરીઓને મારે છે ! આ ફરીયાદ સાચી છે ?”“હા, સાચી છે !”“આવી ઘટનાઓ એક્લદોક્લ છે કે વ્યાપક પ્રમાણ...
-
નિલેષ મહેતા
શિક્ષક અને વાલી
આદર્શ શિક્ષક ગિજુભાઈ બધેકા વર્ગમાં બાળકોને ભણાવી રહ્યા હતા. દરેક બાળક તલ્લીન થઈ પાઠ્યપુસ્તક વાંચતા હતા. તેમને મનમાં ખ...
-
હસમુખ પટેલ
બાળકોમાં હિંસકતા અને તેનો ઉકેલ
પ્રશ્ન : ચેન્નાઈમાં એક વિદાર્થીએ વર્ગખંડમાં જ શિક્ષિકાનું ખૂન કર્યું. વિધ્યાર્થીઓ આવા હિંસક કેમ બને છે ? આ અટકાવવા શ...
-
હરિદાસ વ્યાસ
શેષનાગ નું માનવરૂપ એટલે પિતા
વરસો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાદમાં છત્રી અને ...
-
ભૂપત વડોદરીયા
આપણને સાચી કરુણાવૃત્તિ હચમચાવતી નથી !
રવીન્દ્રનાથ ટાગોર કહ્યું છે કે માણસ દયાળુ છે, પણ માણસો કૃર છે. એક અર્થમાં આ માર્મિક વિધાન સાચું છે, પણ આજે એવો પ્રશ્ન...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
એક ગરીબ બાળકની પ્રાર્થનાચિઠ્ઠી
પ્રતિ,શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા (શંખચક્રવાળા),સ્વર્ગલોક, વાદળાની વચ્ચે, મુ. આકાશ.પ્રિય ભગવાન,જયભારત સાથે જણાવવ...
-
બાર્બરા હેન્સન
ભીતરનું સામર્થ્ય
એક અંગ્રેજી વાર્તા “ધ રોકિંગ હોર્સ વીનર” માં લેખક ડી.એચ.લોરેન્સે એક એવી સ્ત્રીનું પાત્ર સર્જ્યું છે જેના શોખ ખુબ ખર્ચ...
-
દિનેશ પટેલ
સુખી વૃદ્ધત્વ
પીંપળ પાન ખરંતા, હરતી કૂપળીયાં,મુજવીતી તુજ વીતશે, ધીરી રહો બાપૂડીયાં !ઉપરની કાવ્યપંક્તિ મુજબ દરેકના જીવનમાં વસંત અને ...
-
જગદીશ ત્રીવેદી
સક્રિય દુર્જન અને નિષ્ક્રિય સજજન
એક સુલતાન હતો. એ અવારનવાર યુદ્ધો કર્યા કરતો અને ચારે તરફ વિનાશ વેરતો. હર્યાભર્યા ગામો ઉજ્જડ થઈ જતાં અરમાનો અને ઉમંગથી...
-
સ્વામી વિવેકાનંદ
જીવનમંત્ર
મરવાનું અનિવાર્ય છે,તો એક મહાન આદર્શ માટેમરી ફીટવાનું ઈચ્છો.આદર્શહીન જીવન જીવવુંએ વ્યર્થ બોજારૂપ છે.આ આદર્શનો,આ મંત્ર...
-
મુકેશ પટેલ અને કૃતિ શાહ
દુનિયા બદલવા જતાં....
જ્યારે હું નવલોહિયો યુવાન હતો,દુનિયાને મારે બદલવી હતી.પણ મને દુનિયા બદલવાનું અઘરૂં લાગ્યું,એટલે મેં મારા દેશને બદલવાન...
-
આચાર્ય વિજ્યરત્ન સુંદરસૂરિ
આચારાંગ સૂત્ર
કામા દુરઈક્કમા — આચારાંગ સૂત્રઆગને લાકડાથી જો ઠારી શકાય,સાગરને નદીઓથી જો તૃપ્ત કરી શકાય,સ્વપ્નને પુરુષાર્થથી જો સફળ બ...
-
રવીન્દ્રનાથ ટાગોર
પ્રતિનિધિ
સતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરૂજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા...
-
શરદ ઠાકર
મોટાની અલ્પતા જોઈને થાક્યો, નાનાની મોટાઈ જોઈ ને જીવું છું
“મારે કોઈ સારી ગિફ્ટ આર્ટિક્લની ચીજ ખરીદવી છે. મિત્રનાં લગ્ન છે. ભેટ આપવા જેવી આઇટમ્સ હોય, તો બતાવશો ?” મેં શહેરના ધમ...
-
ગંભીરસિંહ ગોહિલ
ગઢડાના નગર શેઠ મોહનલાલ મોતીચંદ
જગુભાઈ પરીખ સાથે ચર્યા કર્યા પછી મહારાજાએ વિચાર્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના મિનિસ્ટર હોવાથી તેમની મુલાક...
-
કુન્દનિકા કાપડીઆ
હે પરમ પ્રભુ, હે પરમાત્મા
હે પરમ પ્રભુ,અમારા વિચારોને એટલા ઉદાર કરો કેબીજા માણસનું દષ્ટિબિંદુ અમે સમજી શકીએ.અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કેબીજ...
-
સુરેશ દલાલ
આત્મા એક, ખોળિયાં બે
માણસ જુવાનીમાં છકેલો હોય છે ત્યારે એવો ખ્યાલ નથી હોતો કે એના મિત્ર કોણ ? ઓફિસમાં ઓફિસ ફ્રેન્ડશિપ હોય છે. કોઈક મોટા હો...
-
રાજ ભાસ્કર
અનોખો બેંકર
એક બેંકર હતો. બહુ ગજબનો માણસ. એ રોજ એના કસ્ટમરોના ખાતામાં ૮૬,૪૦૦ રૂપિયા જમા કરી દેતો અને કહેતો કે તમને મહત્તમ સુખ અને...
-
જગદીશ ત્રીવેદી
ફરજપરસ્તીની દાસ્તાન
પ્રસંગ છે ફ્રાંસનો. પૅરિસની ખ્યાતનામ બેન્ક પર ધાડ પડી, ડાકુઓએ લૂંટ યલાવી, હત્યાઓ કરી અને નાસી ગયા. પોલીસખાતાના બાહોશ ...
-
દિનેશ પટેલ
સંગીતકારની સાધના
સંગીતના તમામ વાજિંત્રોનો સમાવેશ ત્રણ શબ્દોમાં થાય છે…. ઘા, વા અને ઘસરકો.આવા સંગીતના આરાધકો-સંગીતકારોની પણ અલગ દુનિયા ...
-
રાજુ અંધારિયા
શ્રધ્ધા
પોઝિટિવ પર્સનાલિટી માટે એક ખૂબ મોટી મૂડીની જરૂર પડે છે. આ મૂડી છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા.ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાથી આપણામા...
-
મોરારિ બાપુ
માનસ બોધ
સ્વર્ગમાંથી એક બાળકને પૃથ્વી પર જન્મ લેવાનો સમય થયો. એ બાળક સ્વર્ગમાં પ્રભુનીછેલ્લી ઘડીની મુલાકાતે ગયો.ભગવાનને કહ્યું...
-
કરશનદાસ લુહાર
રણના ગુલાબ
ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં એક ડ્રાઈવર છે. એના પરિચયમાં આવીએ તો થાય ડ્રાઈવરોની જમાતમાં આ માણસ ભુલો પડેલો છે....
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
નાના બાળકનો નિબંધ
એક પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બહેને પોતાના વિધાર્થીઓને એક નિબંધ લખવા આપ્યો. વિષય હતો : “ભગવાન તમારા પર કઈ કૃપા કરે તો ...
-
કુન્દનિકા કાપડીઆ
સંજોગો વિકટ હોય ત્યારે...
હે પ્રભુ,સંજોગો વિકટ હોય ત્યારે,સુંદર રીતે કેમ જીવવું?તે મને શીખવ.બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,હાસ્ય અને આનંદ કેમ ન...
-
સ્વામી વિવેકાનંદ
નોળિયાની વાર્તા
સંપૂર્ણ સ્વાર્થત્યાગના વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે.કુરૂક્ષેત્રના યુદ્ધ પછી પાંચ પાંડવોએ મહાયજ્ઞ કર્યો અને ગરીબ...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
પુસ્તકના પાનાં ફાડવાથી પુસ્તકોનો જીવ દુભાય છે
રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની બુકના પાનાં ફાટેલા હતા. એ જાણી ગયા કે આ કામ બાળકોનું છે. એ બાળકો પાસેથી જ વાત કઢાવવ...
-
રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર
હાસ્યોપચાર
“દાકતર, મારા હૃદયમાં કશો ખોટકો જણાય છે ?”“મેં તમારી પૂરેપૂરી તપાસ કરેલી છે અને હું ખાતરી પૂર્વક કહી શકુ છું કે તમે જ...
-
શાંતીલાલ ડગલી
હા, મળી ગયું !
એક દાદા-દાદીની આ વાત છે. સામાન્ય રીતે દરેકના જીવનમાં બનતું હોય છે એવું એક દિવસ એ બે વચ્ચે બન્યું.આમ તો, બંન્ને વચ્યે...
-
ગુણવંત શાહ
હે પ્રભુ એટલી કૃપા કરજે
પાદડું ખરી પડે પછી સડે છે,પુષ્પ ખરી પડે પછી સડે છે,પરંતુમાણસ સડી જાય પછી ખરે છે.આવું શા માટે ?હે પ્રભુ!સ્વજનો મારી દય...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
એક પ્રીતિ ભોજન વખતે અંગ્રેજોની પ્રશંસા કરતા એક અંગ્રેજે કહ્યું : “પરમાત્મા અંગ્રેજો પ્રત્યે પ્રેમ રાખે છે. આથી ઈશ્વરે...
-
સ્વામી વિવેકાનંદ
યુવાનોને....
મારાં બહાદુર બાળકો ! મહાન કાર્ય કરવાને તમે સરજાયાં છો એવી શ્રધ્ધા રાખો. કૂતરાં ભસભસ કરે તેથી બીતા નહિ. અરે !આકા...
-
ભાણદેવ
કંકુમાં
મારા કોલેજકાળ દરમિયાનની આ ઘટના છે.ઉનાળું વેકેશન છે. મને વાંચનનો ખુબ શોખ છે. અમારા નાના ગામમાં પુસ્તકાલય નથી. બાજુના એ...
-
ડૉ. ભમગરા
પથ્ય
અતિ આહાર ન કરો.દુનિયાભરમાં સમૃધ્ધ સમાજનાં ભૂખમરાની સ્થિતિને લીધે ઓછા પરંતુ અતિશય આહારને કારણેજ વધુ માણસો મરે છે. ઘણાખ...
-
રામકૃષ્ણ પરમહંસ
મને કેવળ તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ
આ રહ્યું તારૂં પુણ્ય, આ રહ્યું તારૂં પાપ; બન્ને લઈલે અને મને કેવળ,તારા તરફનો વિશુધ્ધ પ્રેમ આપ.આ રહું તારૂં જ્ઞાન, આ ...
-
શાંતીલાલ ડગલી
મને એક ક્લાક આપશો ?
હમણાં એક પ્રસંગકથા વાંચી. એ પ્રસંગ અમેરિકાનો છે. ત્યાં વેતન ક્લાક પર હોય છે.“ડેડી, તમને એક ક્લાકના કેટલા ડોલર મળે ?”,...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
નિયમ બધાંને સમાન રીતે લાગુ થવો જોઈએ
એ દિવસોમાં પંડિત જવાહરલાલ નહેરુ અલ્હાબાદ નગરની મહાનગરપાલિકાના અધ્યક્ષ હતા.એક દિવસ એ પોતાના કાર્યાલયમાં બેઠા હતા, ત્યા...
-
શેખ સાદી ૦ મુકુલ કલાર્થી
કેટલાંક પ્રેરક પ્રસંગો
મને બરોબર યાદ છે કે હું નાનો હતો ત્યારે એકવાર હું આખી રાત કુરાન પઢતો બેઠો હતો. તે વખતે મારી બાજુમાં કેટલાક માણસો પડયા...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
આ તો આપણી જનતાના સ્નેહ-ચિહ્નો છે
ઈ.સ.૧૯૩૬ની વાત છે.જવાહરલાલજી તામિલનાડુના પ્રવાસ પર હતા. કોઈમ્બતુર જિલ્લાનું ભ્રમણ કર્યા પછી એ હવે મદુરાઈ જવા માગતા હત...
-
એલ્લા મેક્સવેલ
પિતાનો દીકરી વારસો
મારા પિતા અજોડ હતા.હું તેમની એકની એક દીકરી હતી.૧૯૦૭માં તેમણે મને બોલાવી અને કહ્યું : “બેટા, હું તો હવે જાઉ છું, પણ તા...