-
મોરારિ બાપુ
માનસ બોધ
સ્વર્ગમાંથી એક બાળકને પૃથ્વી પર જન્મ લેવાનો સમય થયો. એ બાળક સ્વર્ગમાં પ્રભુની છેલ્લી ઘડીની મુલાકાતે ગયો.
👉 આગળ વાંચો...
-
કરશનદાસ લુહાર
રણના ગુલાબ
ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં એક ડ્રાઈવર છે. એના પરિચયમાં આવીએ તો થાય ડ્રાઈવરોની જમાતમાં આ માણસ ભુલો પડેલો છે.
👉 આગળ વાંચો...
-
ડૉ. આઈ. કે. વીજળીવાળા
નાના બાળકનો નિબંધ
એક પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બહેને પોતાના વિધાર્થીઓને એક નિબંધ લખવા આપ્યો. વિષય હતો : “ભગવાન તમારા પર કઈ કૃપા કરે તો તમને ગમે ?”
👉 આગળ વાંચો...
-
કુન્દનિકા કાપડીઆ
સંજોગો વિકટ હોય ત્યારે...
હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે, સુંદર રીતે કેમ જીવવું? તે મને શીખવ.
👉 આગળ વાંચો...
-
સ્વામી વિવેકાનંદ
નોળિયાની વાર્તા
સંપૂર્ણ સ્વાર્થત્યાગના વિચારનો ખ્યાલ નીચેની વાતમાંથી આવશે.
👉 આગળ વાંચો...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
પુસ્તકના પાનાં ફાડવાથી પુસ્તકોનો જીવ દુભાય છે
રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની બુકના પાનાં ફાટેલા હતા. એ જાણી ગયા કે આ કામ બાળકોનું છે. એ બાળકો પાસેથી જ વાત કઢાવવા માગતા હતા, પણ એમને લાગ્યું કે આમ કરવાથી સ્વયં બાળકો પર જ આરોપ આવશે, જે એમના બાળમાનસને હાનિકર્તા નીવડશે.
👉 આગળ વાંચો...
-
રમેશ સંધવી ૦ રમણીક સોમેશ્વર
હાસ્યોપચાર
“દાકતર, મારા હૃદયમાં કશો ખોટકો જણાય છે ?”
👉 આગળ વાંચો...
-
શાંતીલાલ ડગલી
હા, મળી ગયું !
એક દાદા-દાદીની આ વાત છે. સામાન્ય રીતે દરેકના જીવનમાં બનતું હોય છે એવું એક દિવસ એ બે વચ્ચે બન્યું.
👉 આગળ વાંચો...
-
ગુણવંત શાહ
હે પ્રભુ એટલી કૃપા કરજે
પાદડું ખરી પડે પછી સડે છે, પુષ્પ ખરી પડે પછી સડે છે, પરંતુ માણસ સડી જાય પછી ખરે છે. આવું શા માટે ?
👉 આગળ વાંચો...
-
ચંન્દ્રમૌલી વિધાલંકાર
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
એક પ્રીતિ ભોજન વખતે અંગ્રેજોની પ્રશંસા કરતા એક અંગ્રેજે કહ્યું : “પરમાત્મા અંગ્રેજો પ્રત્યે પ્રેમ રાખે છે. આથી ઈશ્વરે અમારું નિર્માણ યત્નપૂર્વક અને સ્નેહથી કરેલ છે, આથી અમે લોકો ગોરા છીએ.”
👉 આગળ વાંચો...