-
મહેશ દવે
“ફૂડ” જે ખોરાક નથી
ઇન્દિરા ગાંધી કુટુંબનાં પુત્રવધૂ મેનકા ગાંધી જાણીતાં રાજકારણી અને ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે. બધાં કરતાં જુદી એક વિશિષ્ટ ઓળખ પણ એમણે ઊભી કરી છે. એ ઓળખ છે પ્રકૃતિ અને પશુ-પંખીના પ્રેમી અને રક્ષણહાર તરીકેની, શુદ્ધ, સાત્વિક શાકાહારનાં ચાહક તરીકેની.
👉 આગળ વાંચો...
-
દક્ષા વ્યાસ
માબાપ બનવું એટલે...
ભારતીય સંસ્કૃતિ માતાપિતાને દેવસ્થાને મુકે છે, “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” માતાપિતાને આપણે પરમાત્માની જેમ પૂજનીય ગણીએ છીએ. દરેક શુભ કાર્ય વેળા વડીલોની ચરણરજ લઈ એમના આશીર્વાદ લેવાની પરંપરા છે. આજકાલ માબાપને સતત એવી લાગણી રહ્યા કરે છે કે પોતાનાં બાળકો પોતાના વશમાં નથી, કહ્યું કરતાં નથી અને આડે રસ્તે જઈ રહ્યાં છે. આવું કેમ છે?
👉 આગળ વાંચો...
-
ધીરૂભાઈ ઠાકર
પણ ભાગ્ય પટણીનાં ક્યાંથી કાઢવા?
“ભલા માણસ, તારા જેવા ભડ માણસના મોઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દો નીકળે છે? સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા રસ્તે લઈ જાય. વળી તું આહીરનો દીકરો મને ચારણને દારૂ પાવા ઊભો થયો તે તને શોભતું નથી.” કવિ દૂલા ભાયા કાગ મિત્ર હીપો આયર તેમને દારૂ પીવાનો આગ્રહ કરે છે ત્યારે ઉપર પ્રમાણે ઊદ્ગાર કાઢે છે.
👉 આગળ વાંચો...
-
ભુપત વડોદરિયા
નિષ્ફળતા વધુ મોટી સફળતાનું આહવાન છે!
અમેરિકાના મહાન પ્રમુખ અને ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ લિંકન બાવન વર્ષની ઊંમરના થયા ત્યાં સુધીનું તેમનું જીવન એક પછી એક નિષ્ફળતાઓ ભરેલું હતું.
👉 આગળ વાંચો...
-
વિકાસ નાયક
એક સામાન્ય મિત્ર અને એક સાચો મિત્ર
એક સામાન્ય મિત્રે કદી તમને રડતા જોયા નથી હોતા. એક સાચા મિત્રનો ખભો તમારાં આસુંઓથી ભીનો થયેલો હોય છે.
👉 આગળ વાંચો...
-
સંત તિરૂવલ્લુવર
નીતિ-સૂત્રો
ગુહસ્થનાં પાંચ કર્તવ્ય છે. (૧) પિતૃ-તર્પણ (૨) દેવ-તર્પણ (૩) અતિથિ સત્કાર (૪) સ્વજનોની સેવા (૫) આત્મોન્નતિ
👉 આગળ વાંચો...
-
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મહાન વાચકો જોઈશે
ગુજરાતી વાચકોને નજરમાં રાખીને ઝવેરચંદ મેઘાણીએ એક વેળા કહેલું કે
👉 આગળ વાંચો...
-
ડૉ. હરીશ પારેખ
પુરુષાર્થ એટલે કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો
પુરુષાર્થ, કાર્યની કવોલિટી અને ક્વોન્ટીટીનો સરવાળો છે.
👉 આગળ વાંચો...
-
મહેશ દવે
રાષ્ટ્રીય ચારિત્ર્ય
જાપાન સાવ નાનકડો દેશ છે. પણ સદીઓથી મોખરાના દેશોમાં એનું નામ છે. ઓછી વસતિ છતાં વિશ્વના પ્રથમ પંક્તિના દેશોમાં નામ કાઢનારી પ્રજા છે.
👉 આગળ વાંચો...
-
રક્ષા
બાળ ઉછેર અને બાળ કેળવણી
બાળ ઉછેર કેવી રીતે કરાય? માનવ બાળ માટે જે રીત યોગ્ય કહેવાય એ રીતે બાળ કેળવણી કેવી આપાય? બાળક મોટું થઈને શ્રેષ્ઠ માનવ તરીકે મહોરી ઉઠે એવી કેળવણી અપાય.
👉 આગળ વાંચો...